અગ્નિવીર આર્મી માં આવી ભરતી ….

ભારતીય આર્મી માં ભરતી ની તક , કોણ કોણ કરી સકી છે અરજી જોવી નીચે

ઘણા સમય થી આર્મી માં જોડાવાનું સપનું જોય રહેલા યુવાનો માટે મોટા સમાચાર છે . અગ્નિવીર ભરતી નું નોટિફિકેશન બહાર પડી દેવામાં આવ્યું છે (2025) આ માટે ઓનલાઇન અરજી આજ ૧૨ માર્ચ થી શરૂ કરી દેવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ 10 એપ્રિલ સુધીમાં અરજી કરી શકે છે .

કયા કયા વિભાગ માં આવી છે ભરતી :

અગ્નિવીર ની ભરતી માં અગ્નિવીર જનરલ ડ્યૂટી , અગ્નિવીર ક્લાર્ક /સ્ટોરે કીપર , અગ્નિવીર ટ્રેડસમેન , સૈનિક ટેકનીકલ નર્સિંગ સહીત વિવિધ જગ્યાઓ પર કરવામાં આવશે ભરતી .

કોણ કોણ કરી શકે છે અરજી (યોગ્યતા પ્રમાણે ) :

કયા કયા દસ્તાવેજોના ની જરૂર પડશે :

અરજી માટે ૧૦ માં અને ૧૨ માં ધોરણની માર્કશીટ,પ્રમાણ પત્રો,સ્કેન કરેલી સિગ્નેચર , પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો )

અરજી કેવી રીતે કરવી ?

અરજી કરવા માટે ઉમેદવારોએ ભારતીય સેનાની વેબસાઈટ પર જવું અને અગ્નિવીર ની ભરતી પર ક્લિક કરુવું અને ફરજીયાત દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે . નોંધ લેવી કે અરજી ની છેલી તારીખ પછી કોઈ પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નય.

અરજી કરવાની સાચી વેબસાઈટ:

joinindianarmy.nic.in

અરજી કરવાની કરવાની છેલ્લી તારીખ :

10th APRIL 2025

ફી કેટલી કોને ?

આ અગ્નિવીર ભરતી માટે તમામ જાતિ ( જનરલ , ઓબીસી , એસટી ,એસએસસી , ઈડબ્લ્યુએસ ) ના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ચુકવણી કરવાની રહેશે. જે ફક્ત ઓનલાઇન મોડ દ્વારાજ સ્વીકારવામાં આવશે .

હાઈટ અને છાતી કેટલી ?

 

ટોટલ 25000 ભરતી ની સકીયતા છે

Exit mobile version